Saturday, 29 August 2020

આદત

 આમ જતી વખતે 

ફરી ફરી જોવ છો 

ખબર મને 

હજી આશા તમને‌, 

તમારા હૃદય ને 

 કે 

હું ફરી બોલાવીશ..! 

પરંતુ હવે એવું શક્ય નથી 

નાના નાના કારણો એ 

" હું જાવ છું "કહેવાની 

તમારી આદતના ઘાવથી 

મારી બોલાવવાની આદત ઘવાયને ,

 મૃત્યુને‌ શરણ થઈ છે... 

અલબત્ત લાગણી અકબંધ છે...

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...