આમ જતી વખતે
ફરી ફરી જોવ છો
ખબર મને
હજી આશા તમને,
તમારા હૃદય ને
કે
હું ફરી બોલાવીશ..!
પરંતુ હવે એવું શક્ય નથી
નાના નાના કારણો એ
" હું જાવ છું "કહેવાની
તમારી આદતના ઘાવથી
મારી બોલાવવાની આદત ઘવાયને ,
મૃત્યુને શરણ થઈ છે...
અલબત્ત લાગણી અકબંધ છે...
26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...
No comments:
Post a Comment