"ભવિષ્ય કેવું જોઈએ એ તમારા હાથમાં છે"
બધા જાણે છે આ વાત
પરંતુ,
આપણા હાથે ભાવિ
"કેવી રીતે ?" અને "કેવું ઘડવું ?"
એ નક્કી કરવામાં ઘણા થાપ ખાઈ જાય છે
"સક્ષમ છું હું શું કરવા?" એ જાતને ખબર હોવી જોઈએ..
"સક્ષમ છું હું ધાર્યું કરવા" એ આત્મવિશ્વાસ હોવો જોઇએ..
26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...