મારા વિચારોને શબ્દો આપવાનો સહજ પ્રયાસ...
"સક્ષમ છું હું શું કરવા?" એ જાતને ખબર હોવી જોઈએ..
"સક્ષમ છું હું ધાર્યું કરવા" એ આત્મવિશ્વાસ હોવો જોઇએ..
26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...
No comments:
Post a Comment