Saturday, 29 August 2020

દુઃખી માણસ

 

દુઃખી માણસ નથી ગમતાં મને 
સાબિતી આપું? 
વરસોથી હું "મને જ" નથી મળ્યો....

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...