ભીનું જોઈ આંગણ
ચાલવાને
ડર્યા કરે ડોશી
વરસાદને કોસ્યા કરે ડોશી
ભુલથી જો લપસ્યો પગ
તો કોણ સાચવશે ? એ પ્રશ્ન નથી
પણ વઢવાને ઉભી રહેશે
છોકરા-છૈયાની હેતથી સજાવેલી વાડી
એથી જ તો
ચિંતા એ સાચવ્યા કરે ડોશી..
26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...
No comments:
Post a Comment