Saturday, 29 August 2020

ડોશી

ભીનું જોઈ આંગણ 

ચાલવાને 

ડર્યા કરે ડોશી 

વરસાદને કોસ્યા કરે ડોશી 

ભુલથી જો‌ લપસ્યો પગ

 તો કોણ સાચવશે ? એ પ્રશ્ન નથી 

પણ વઢવાને  ઉભી રહેશે 

 છોકરા-છૈયાની હેતથી સજાવેલી વાડી 

એથી જ તો ચિંતા એ સાચવ્યા કરે ડોશી..

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...