Saturday, 29 August 2020

સોબત

સોબતની અસર તો જુઓ પતંગિયું પોતાની પાંખોમાં સુગંધ રાખે છે
"નથી મળવું જા" કહીં કોઈ મળવાં પાત્ર વ્યક્તિમાં મારું નામ રાખે છે
#સહજ

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...