Saturday, 29 August 2020

ક્રિષ્ન

કાન્હા તારા કારનામા એવા તો કૌતુક જગાવે
જ્ઞાની તો તું ખરેખર એક જ કે ? પ્રશ્ન જગાવે

ભકતો "જય કનૈયા લાલ" કહી જગ જગાવે
તારું સ્મરણ જ "સહજ" હ્દયે આનંદ જગાવે
#સહજ 

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...